Religious

ગરુડપુરાણ

Posted by anandat 4 June, 2009 (0) Comment
Garudpuran By Makrand Dave

Garudpuran By Makrand Dave

દરેક અધ્યાયના સંપૂર્ણ શ્લોક, દરેક શ્લોકનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ, ઈષ્ટ દેવી-દેવતાઓના રંગીન ચિત્રો અને સ્વત્વનો, નિત્યક્રમના મંત્રો, દેવી-દેવતાઓની પ્રાર્થનાઓ, સ્તવનો, આરતી, ભજનો, ચાલીસા, બાવની સાથેનું સુંદર કલાત્મક પુસ્તક. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=9322

Categories : Religious Tags :

ગીતા પરિચય

Posted by anandat 4 June, 2009 (0) Comment
Geeta Parichay By Jagdish Shah

Geeta Parichay By Jagdish Shah

સંપૂર્ણ ભગવદ્ ગીતા ના 18 અધ્યાય નો સાર અને વિવેચન આ પુસ્તક વિષે હરીભાઈ કોઠારી પ્રસ્તાવ મા લખે છે.”આભ્યાસ વર્તુળો, વિચારસત્રો, જ્ઞાન શિબીરો તેમજ અનેકવીધ સાંસ્કૃતીક પ્રવાસો દ્વારા જગદીશભાઈ ઍ વૈદિક સંસ્કૃતી ની બેજોડ સેવા કરી છે. પરિપક્વતા વગરનુ પ્રકાશન પરિણામ લક્ષી બનતુ નથી. દિર્ધ તપશ્ચર્યા, વિશાળ વાંચન, અનુભવનો અર્ક ખુલ્લુ મન અને અત્મચિન્ત આ બધી વાતો આ પ્રકાશન ને આગવુ સ્થાન બક્ષે છે. દરેક અધ્યાય ના અંતે ઍમને આપેલી ટૂંક નોંધ અધ્યાયો વચે સેતુબન્ધ બની રહે છે. સંત વિનોબા કે દાદા ધર્માધિકારી જેવા ચિન્તકોને જગદીશભાઈ ઍ આત્મ સાત કર્યા છે. તેની જ઼લક ઍમના ચિંતન મા દ્રષ્ટી ગોચર થાય છે.” To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=9320

Categories : Religious Tags :

વેદ પરિચય

Posted by anandat 4 June, 2009 (0) Comment
Ved Parichay By Jagdish Shah

Ved Parichay By Jagdish Shah

વેદસાહિત્ય નો સરસપર્શી સંગશીપ્ત પરિચય આપવાનો જગદીશભાઈ શાહ નો આ નમ્ર પ્રયાસ ખરેખર પ્રશાંસનીય છે. વેદ પરિચય પ્રત્યેક ભારતીય અન ભારતીય દર્શન ના વિધ્યર્થિઍ વાંચવુ ઘટે. આ પુસ્તક મા ચાર વેદો રૂગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અતઃર્વા વેદ નો સંગશીપ્ત પરિચય આપવામા આવીયો છે. વેદો ના બાહ્યા પરિચય ની સાથે સાથે ભીતર ના વૈભવ તરફ પણ અંગુલીનિર્દેશ કરે છે. ઉપવેદોની જ઼લક સાથે બીજી સુધારેલી આવૃતી પ્રગટ થઈ છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=4709

Categories : Religious Tags :

તુલસી સાહિત્ય રત્નકરના રત્નો

Posted by anandat 4 June, 2009 (0) Comment
Tulsi Sahitya Ratnakarna Sahitya Ratno By Himanshu Bhatt

Tulsi Sahitya Ratnakarna Sahitya Ratno By Himanshu Bhatt

ગુજરાતી સાહિત્યમા સૌ પ્રથમવાર તુલસીદાસજી રચિત ચ દુર્લભ પુસ્તકો મૂળ ચોપાઈ અને ગુજરાતી અનુવાદ સાથે રજૂ કરતો ઍક માત્ર ગ્રંથ. 1)પર્વતી મંગલ 2) જાનકી મંગલ 3) વૈરગ્ય સંદીપની 4) રામલલા નહજુ 5) બારવે રામાયણ 6) કૃષ્ણ ગીતાવલી. to buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=4511

Categories : Religious Tags :

રામ ભક્તો

Posted by anandat 4 June, 2009 (0) Comment

Categories : Religious Tags :