મૃગજળ રણની શોભમાં વધારો કરે છે. મેઘધનુષ્ય આકાશની શોભમાં વધારો કરે છે. મૃગજળ ઍટલે રણ નો ભ્રમ અને મેઘધનુષ્ય ઍ આકાશનો રંગીન ભ્રમ ગણાય. પડઘો તે પર્વતનો ભ્રમ. પડછાયો ઍ સૂરજનો ભ્રમ. માણસ હોવાનો ભ્રમ મને વહાલો છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=4741 |
Related posts:

