બીડેલાં દ્વાર’ ઍ મથાળા પાછળ ભાવ ઍવો છે, કે સંવનન, ગર્ભધાન અને પ્રજનનની ક્રીયાઓનાં જ્ઞાન-દ્વાર લજ્જાને કારણે આપણા નવપરિણીત યુવાનોની આંખો સામે બિડાય રહેલાં પડ્યાં છે. વાર્તાનો ઉત્તરખંડ સંસ્કારી જ્ઞાનનાં કેટલાંક બીડેલાં દ્વારનેજ ખોલનારાં બને છે. લગ્નભેટ તરીકે આ પુસ્તક વપરાય છે. જિન્સી તેમજ સંસારી જીવન-સમસ્યાઓને ગૌરવસ્થાને મૂકવા મથતી આ સાચી બનેલી દંપતી કથા છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=8119 |
Related posts:

