આયુરવેદ ના લૉકપ્રિય મહાગ્ર્ન્થો મા હદયરૉગ, ડાઇયબિયિસ, સંધિવા, ટાઇફોઈડ, ન્યૂમોનિયા, મલેરીયા, પથરી, ચામડીનાદરદો, આંખના દરદો, પેટના દરદો સહિત અનેક રોગો થવાના કારણો, લક્ષણો અને તે માટે ના અનુભવસિદ્ધ ઘરગથુ સચોટ ઇલાજોની સરળ રજૂઆત કરવામા આવી છે. નવી આવૃત્તિમા ઘરબેઠાદવાઓ બનાવવાનો નવો વિભાગ ઉમેરવમા આવ્યો છે. To buy this book please clickhttp://www.gujaratibooks.com/store/product.php?productid=1085 |
Related posts:

